
રાજનીતિમાં ક્યારેય ફુલસ્ટોપ નથી હોતું, માત્ર નવો અધ્યાય શરૂ થાય છે: પીએમ મોદીનું રાજ્યસભાના 59 સભ્યોને વિદાય આપતા પીએમ મોદીએ લોકતંત્રની મહત્તા પર ભાર મૂક્યો
18 માર્ચ 2026ના રોજ બજેટ સત્રના બીજા તબક્કામાં રાજ્યસભામાં એક ભાવુક અને ઐતિહાસિક ક્ષણ જોવા મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના…