
શ્રીલંકામાં ચક્રવાત ‘દીત્વાહ’ પછી ભારતીય સેનાની માનવતાભરી મદદ: ૧,૨૫૦થી વધુ લોકોને તબીબી સેવા આપી, ૫ મોટી સર્જરીઓ સફળ
ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિનું એક વાર ફરી જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે. ગયા અઠવાડિયે શ્રીલંકાના પૂર્વ અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં આવેલા…