આનંદીબેન પટેલનું પાટીદારોને એકતાનું આહ્વાન: પટેલવાદ છોડીને સેવા અને નેતૃત્વ અપનાવો!

આનંદીબેન પટેલ “મારામાં ક્યાંય પટેલવાદ નથી.” સુરતમાં તાજેતરમાં યોજાયેલા ‘ક્રાફ્ટ રૂટ’ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન…

અમદાવાદના બહેરામપુરામાં મધરાતે આગનો ભયાનક બનાવ: પાર્ક કરેલી ઑટો રિક્ષામાં ભડકી આગ

અમદાવાદ શહેરમાં તાજેતરમાં આગની ઘટનાઓ વધી રહી છે, અને આ વખતે બહેરામપુરા વિસ્તારમાં મધરાતના સમયે એક પાર્ક કરેલી ઑટો રિક્ષામાં…

વલસાડના કપરાડાના બારપૂડા ગામમાં ગ્રામજનોનું અદ્ભુત શ્રમદાન: પાણીની તંગીથી ત્રાહિમામ, જાતે ખોદ્યો કૂવો

બારપૂડા ગામમાં ત્રણ ફળિયાના લોકોની વર્ષોની મુશ્કેલી, તંત્રની અવગણના બાદ આત્મનિર્ભરતાનો અભિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલું બારપૂડા ગામ આજે…