Abhivyakta

ખોટા સમાચાર

ટ્રમ્પ નફા માટે ખોટા સમાચાર ફેલાવે છે.

આજના ડિજિટલ યુગમાં જ્યારે સમાચાર માત્ર માહિતી નથી પણ વ્યવસાય પણ બની ગયા છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યૂહરચના…

મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળ: પીએમ મોદીએ આપી કોરોનાકાળ જેવી એકતા કેળવવાની હાકલ, જાણો ભારતની રણનીતિ

માર્ચ ૨૦૨૬ના આ સમયે વિશ્વની નજર મિડલ ઈસ્ટ તરફ છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલના હુમલાઓ પછી ઇરાન સાથેના વિવાદે વાસ્તવિક…

મેથ્યુ વેનડાઈક | ફિલ્મ નિર્માતા, ટ્રાવેલર, વિદેશી ફાઈટર કે CIAનો જાસૂસ! કોણ છે મેથ્યુ વેનડાઈક?

NIA એ 7 વિદેશી નાગરિકોને ઝડપી લીધા, જેમાં સૌથી વધુ ચર્ચામાં નામ છે મેથ્યુ વેનડાઈક મ્યાનમારમાં ફાઈટર્સને ટ્રેનિંગ આપીને ભારત…

નડિયાદ શહેરમાં બિલ્ડરની દાદાગીરી આવી સામે! મંજૂરી વિના કર્યું બાંધકામ અને પાર્કિંગ પર કબ્જો, રહીશો-દુકાનદારો હેરાન

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં એક વખત વધુ બિલ્ડરની દાદાગીરી સામે આવી છે. કોલેજ રોડ પર આવેલા શીતવંદન કોમ્પલેક્સમાં રહેતા…

૨૦૦ કરોડના મામલે CBI તપાસ થશે કે નહીં? છત્તીસગઢ વિધાનસભામાં વિવાદની આગ અને રાજકીય હલચલ

છત્તીસગઢની વિધાનસભામાં ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ એક મોટો વિવાદ સર્જાયો છે. વિરોધ પક્ષના કોંગ્રેસ ધારાસભ્યોએ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)…

ભારતને મોટા LNG ઊર્જા સંકટનો સામનો: કતારના ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઈરાની હુમલાથી LNG નિકાસમાં 17% ઘટાડો

ભારત વર્તમાનમાં એક મોટા ઊર્જા સંકટના ખતરાનો સામનો કરી રહ્યું છે. કતારના મુખ્ય ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા ઈરાની હુમલાઓને કારણે…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા PM મોદીનો ગુજરાત પ્રવાસ: વાવ-થરાદમાં જંગી સભાની તૈયારી, હર્ષ સંઘવીએ જૈન આરાધના કેન્દ્રમાં કરી સમીક્ષા

ગુજરાતના રાજકીય વાતાવરણમાં તેજી આવી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ નક્કી થવાની શક્યતા વધી…

ગુજરાતમાં વરસાદ : PGVCL ને કરોડોનું નુકસાન, 690 ગામડાઓમાં અંધારપટ!

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદથી PGVCLને મોટું નુકસાન સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 690 ગામડાઓમાં છવાયો અંધારપટ કુલ 53 જેટલા ફીડરો…

સુરત નકલી નોટ કાંડ | નકલી નોટ કાંડના પ્રદીપ ગુરુજીના એક બાદ એક ખુલ્યા કાંડ

સુરતમાં યોગ અને આશ્રમના નામે ચાલતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના સંચાલક પ્રદીપ જોટાંગીયા ઉર્ફે…

ગાંધીનગર વિધાનસભાથી 182 નવી ST બસોનું લોકાર્પણ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી, પ્રજાની સુવિધા માટે સરકારનો મોટો નિર્ણય

ગાંધીનગરમાં આજે 18 માર્ચ 2026ના રોજ ગુજરાત વિધાનસભા સંકુલ ખાતે એક ઐતિહાસિક અને જનસેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી…