Abhivyakta

કચ્છ

કચ્છ શૌર્ય દિવસ નિમિત્તે જવાનોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ

કચ્છના વિશાળ રણમાં આજે એક અનોખી વીરતાની યાદ તાજી થઈ છે. ૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફના જવાનો…

TMC પર તીખા પ્રહાર, 6 ગેરંટીઓ સાથે ભય-ભ્રષ્ટાચાર મુક્ત બંગાળનું વચન : પીએમ મોદીની પૂર્વ મેદિનીપુર રેલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હલ્દિયા (પૂર્વ મેદિનીપુર)માં વિશાળ જનસભાને સંબોધિત કરીને તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર તીવ્ર આક્રમણ કર્યું….

અનંત અંબાણીના 31મા જન્મદિવસની અમદાવાદમાં ભવ્ય ઉજવણી; જગન્નાથ મંદિરે આકર્ષક ફૂલોનો શણગાર અને 28 ફૂટની વિશાળ રંગોળી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અનંત અંબાણીના 31મા જન્મદિવસની પૂર્વસંધ્યાએ અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભવ્ય અને ભક્તિમય…

ગાંધીનગર ખાતે રાજુ કરપડા અને DyCM હર્ષભાઈ સંઘવીની બેઠક : ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડા એ DyCM હર્ષભાઈ સંઘવી સાથે કરી મુલાકાત

ગાંધીનગરના સર્કિટ હાઉસમાં ભાજપમાં તાજેતરમાં જ જોડાયેલા પ્રખર ખેડૂત નેતા રાજુ કરપડા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી…

મુંબઈ-અમદાવાદ બુલેટટ્રેન પ્રોજેક્ટમાં ઐતિહાસિક સિદ્ધિ: ૧૩૬૦ મેટ્રિક ટનના સૌથી ભારે પ્રિકાસ્ટ-પ્રીસ્ટ્રેસ્ડ પોર્ટલ બીમનું સફળ લોન્ચિંગ

મુંબઈ-અમદાવાદ બુલેટટ્રેન પ્રોજેક્ટ હેઠળ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. અમદાવાદના મણિનગર ખાતે અમદાવાદ-વડોદરા રેલ્વે લાઇન પર આશરે ૧૩૬૦…

ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભાજપના નિયમોથી નારાજ, જુઓ શું બોલ્યાં!

ગુજરાતના ભરૂચ જિલ્લામાં રાજકીય વાતાવરણમાં તાજેતરમાં ભારે હલચલ મચી ગઈ છે. ભરૂચના સતત સાત વખતના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા…

હનુમાન જયંતિ ૨૦૨૬ : સાળંગપુર ધામમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી

સાળંગપુર ધામ, ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું હનુમાનજીનું પવિત્ર સ્થાન, આ વર્ષે ૨૦૨૬ના હનુમાન જયંતિના પવિત્ર અવસરે ભક્તિના અદ્ભુત માહોલમાં રંગાઈ…

ગીર સોમનાથ : બે-બે સિંહણોએ કર્યો હુમલો છતાં ગાયે ન હારી હિંમત!

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપુર ગામમાં વહેલી સવારે એક એવી અદ્ભુત અને રોમાંચક ઘટના બની છે જેને જોઈને કોઈપણના…

દિબ્રુગઢના ચા બગીચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અનોખો અંદાજ; કામદારો સાથે પત્તી તોડી અને જૂની યાદો વાગોળતા કહ્યું “હું પણ એક ચાઈવાલા છું”

આસામના દિબ્રુગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનોહરી ચા એસ્ટેટના ચા બગીચામાં એક અવિસ્મરણીય મુલાકાત કરી. જ્યાં તેઓએ સ્થાનિક કામદાર મહિલાઓ સાથે…

અમદાવાદ સુભાષ બ્રિજ: 235 કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરીનો ધમધમાટ શરૂ, સાબરમતી નદીને ખાલી કરવાની મોટી તૈયારી

અમદાવાદના હૃદય સમાન સુભાષ બ્રિજના નવીનીકરણની કામગીરી આજથી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા ૨૩૫ કરોડ…